Ghanshyam Maharaj Darshan 3
જે ભગવાનના ભક્ત હોય તેનાં જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્યમૂર્તિ છે તેનાં ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તનાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે. (કા. ૧)